ચોટીલા તાલુકાનાં 5 ગામોના લોકો પાણી માટે વલખાં મારે છે, 300 માલધારીઓએ કરી હિજરત
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ઉનાળો વધુ આકરો બની રહ્યો છે. સાથે અનેક ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના ચોટીલા તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતાં પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી સામૂહિક હિજરત કરવા મજબૂર બન્યા છે. હાલમાં આ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને […]