પોરંબદરમાં રામદેવપીર મહોત્સવમાં 50 ફુટ ઊંચો મંડપ ધરાશાયી થતાં એકનું મોત
પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે મહોત્સવ યોજાયો હતો, 50 ફુટ મંડપ ઊભો કરવામાં આવતા જ એકાએક ધરાશાયી થયો, 16 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા પોરબંદરઃ શહેરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે રામદેવપીર મંડપ મહોત્સવમાં આજે સવારે મંડપ ઊભો કરવાની કામગીરી દરમિયાન અચાનક તે ધરાશાયી થયો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે 16 લોકોને […]