મુખ્યમંત્રીએ લોકપ્રશ્નો માટે વોટ્સએપ નંબર જાહેર કર્યા બાદ 20 કલાકમાં 500 ફરિયાદો મળી
ગાંધીનગરઃ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય બન્યા છે. લોકો પોતાના પ્રશ્નોની સીધી ફરિયાદ કરી શકે તે માટે મુખ્યમંત્રીએ વોટ્સએપ નંબર જાહેર કરાયો હતો. જેમાં પ્રથમ દિવસે લોકોનો સારાએવો રિસપોન્સ મળ્યો છે. માત્ર 20 કલાકમાં જ 500 જેટલી ફરિયાદો મળી છે. અને ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે જે તે વિભાગોને મોકલવામાં આવી રહી […]