અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે નદી અને તળાવમાં 51 કુંડ તૈયાર કરાયા
ગણેશ વિસર્જના 6 સ્થળોએ મ્યુનિ. દ્વારા યાત્રાનું સ્વાગત અને પૂજન કરાશે, મ્યુનિ. દ્વારા 48 સ્થળોએ સ્વાગત સ્ટેજ તૈયાર કરાશે, શ્રેષ્ઠ ગણેશ પંડાલને ઈનામ અપાશે અમદાવાદઃ શહેરમાં કાલથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. શહેરના સોસાયટીના પંડાલ અને ભાવિકોએ પોતાના ઘરે સ્થાપન કરેલા ગણેશજી પૂજા-અર્ચના કરવામાં આવશે. 10 દિવસ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશને વાજતે-ગાજતે […]