અંબાજીમાં આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો પ્રારંભ
અંબાજી, 30 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજે શુક્રવારથી ત્રિદિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે. ‘બોલ માડી અંબે’ જય અંબે ના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી છે. ત્યારે પાલખીયાત્રામાં […]


