અમદાવાદમાં ઓછું પરિણામ લાવતી 52 શાળાઓને દત્તક અપાઈ, પાડોશની સ્કુલો માર્ગદર્શન આપશે
અમદાવાદઃ ગુજરાતની શાળાઓમાં ભણતા નબળા વિદ્યાર્થીઓને શાળા સમય ઉપરાંત વધુ ભણાવવા માટે શિક્ષકોને સમયદાન આપવાની સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરની જે શાળાઓનું બોર્ડનું પરિણામ 30 ટકા કરતા ઓછું આવ્યું હોય તેવી શાળાઓને અલગ તારવીને આવી શાળાઓને પાડોશની શાળાઓને દત્તક આપવામાં આવી છે. નબળી શાળાઓના વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપીને પરીક્ષાલક્ષી તૈયારીઓ […]