1. Home
  2. Tag "550 liters quantity"

જામનગરમાં શુદ્ધ ઘીના નામે વેચાતો નકલી ઘીનો 550 લીટરથી વધુ જથ્થો પકડાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. જેમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળ યુક્ત નકલી ઘી, મરી-મસાલા, દૂધ-પનીર સહિતની વસ્તુઓમાં ભેળસેળને રોકવા માટે ખોરક અને ઓષધ નિયમન તંત્ર દ્વારા અવાર-નવાર દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે જામનગરમાં દરોડો પાડીને 600 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code