સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ કાલે મંગળવારે યોજાશે
પદવીદાન સમારોહમાં રાજ્યપાલ, શિક્ષણમંત્રી અને ઈસરોના ડાયરેક્ટર ઉપસ્થિત રહેશે 42,677 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે 126 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ આવતી કાલે તા. 4 માર્ચના મંગળવારના રોજ બપોરે 3.30 વાગ્યે રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા તથા ISRO-SAC, અમદાવાદના ડાયરેકટર નિલેષ દેસાઈની […]


