દેત્રાજના રાજપુરા ગામે ધાર્મિક પ્રસંગમાં સેવ-ખમણી ખાધા બાદ 60ને ફુડ પોઈઝનિંગની અસર
અમદાવાદ, 9 એપ્રિલ 2026: 60 suffer from food poisoning after eating sev-khamni જિલ્લાના દેત્રોજ તાલુકાના રાજપુરા ગામમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પ્રસાદમાં સેવ-ખમણી ખાધા બાદ 60થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. હાલ તમામ દર્દીઓને સારવાર અર્થે કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ રાજપુરા ગામે દોડી […]


