1. Home
  2. Tag "60 Sangha"

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અમદાવાદથી 60 સંઘો જશે, 220 ટેન્ટ, 15 ભંડારાનું આયોજન

અમદાવાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ભાદરવી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે પગપાળો સંઘોએ અંબાજી જવા માટેની પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે. અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શન માટે 1800 જેટલા પગપાળા સંધો આવતા હોય છે. જેમાં આ વર્ષે 60 જેટલા પાગપાળા સંઘો અમદાવાદથી અંબાજી જશે. જગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code