ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારો ભારત પરત આવવા નિકળ્યા
વલસાડ, 12 એપ્રિલ 2026: 72 fishermen from Gujarat stranded in Iran set out to return to India ઈરાન સામે ઈઝરાઈલ અને અમેરિકાના યુદ્ધને લીધે ઈરાનમાં ગુજરાતના ઉંમરગામ સહિત 72 માછીમારો ફસાયા હતા. યુદ્ધ વિરામ બાદ કિસ્ટ ટાપુ પર ફસાયેલા ઉમરગામ સહિત રાજયના 72 માછીમારો આર્મેનિયા એરપોર્ટ પહોંચ્યા બાદ વિમાન મારફતે ભારત આવવા રવાના થયા છે. […]


