ગુજરાતમાં બપોર સુધીમાં 211 તાલુકામાં પડ્યો વરસાદ, બનાસકાંઠાના સુઈગામમાં 8 ઈચ,
માછીમારોને તા.10મી સપ્ટેમ્બર સુધી દરિયો નહી ખેડવા IMD દ્વારા સૂચના, શામળાજી-ઉદયપુર માર્ગે ભૂસ્ખલન, સાબરકાંઠામાં 9 લોકોનું રેસ્ક્યૂ કરાયુ, વલ્લભીપુર નજીક કેરી નદીમાં ઈકોકાર તણાઈ, બે પ્રવાસીને બચાવી લેવાયા સિસ્ટમ 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે તો અતિભારે વરસાદ પડી શકે છે અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 211 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં બનાસકાંઠાના સુઈગામ […]