ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓમાં 800 અધ્યાપકોની ભરતી કરાશે
યુનિવર્સિટીઓમાં 31મી ડિસેમ્બર સુધીમાં ભરતી કરવા સુચના અપાઈ, કાયમી જગ્યાઓ ભરાશે નહિ તો પોસ્ટ રદ થઇ જશે, યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓને લીધે શિક્ષણ પર થતી અસર અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં અધ્યાપકોની કાયમી જગ્યાઓ ભરવા સરકારે સૂચના આપી છે. યુનિવર્સિટીઓમાં ખાલી જગ્યાઓ 31 ડિસેમ્બર સુધીમાં ભરતી કરવાની રહેશે. સરકારી યુનિવર્સિટીઓમાં 800 અધ્યાપકોની […]