ગાંધીનગરમાં સંત સરોવર 90 ટકો ભરાયો, સાબરમતી નદીમાં જળસ્તર વધવાની શક્યતા
ગાંધીનગરમાં સાબરમતી કિનારે ન જવા લોકોને અપીલ, શહેરના ફાયર બ્રિગેડ વિભાગને એલર્ટ કરાયો, પાણીનું સ્તર વધશે તો સંત સરોવરના દરવાજા ખોલાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સારા વરસાદને કારણે તેમજ સાબરમતી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સંત સરોવર ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. અને પાણીની આવક થઈ રહી છે. અને ગમે ત્યારે ડેમમાંથી પાણી છોડવાની […]