અંબાજીમાં ભારવી પૂનમ માટે 900 પદયાત્રી સંઘો અને 303 સેવા કેમ્પ નોંધાયા
ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ્રની વાર્ષિક બેઠક યોજાઈ, સેવા કેમ્પોમાં કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે, ભાદરવી પૂનમના મેળામાં 5000 પોલીસનો બંદોબસ્ત મુકાશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે, મોટાભાગના યાત્રિકો પગપાળા ભાદરવી પૂનમે માતાજીના દર્શન માટે આવતા […]


