ગુજરાત સરકારે 9 આઈએએસ અધિકારીઓની કરી બદલી, 4ને વધારાનો ચાર્જ અપાયો
રાજકોટ કલેક્ટર અને જુનાગઢ મ્યુનિ.કમિશનરની બદલી, અશ્વિની કુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અગ્રસચિવ બનાવાયા, એમ.થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવ આઈએએસ અધિકારીની બદલીનો ગંજીફો ચીપ્યો છે. જેમાં રાજકોટના કલેકટર તેમજ જૂનાગઢ મ્યુ. કમિશનર સહિત 9 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે 4 આઈએએસ અધિકારીઓને […]