1. Home
  2. Tag "Aam Aadmi Party"

ભૂપેન્દ્ર પટેલ નહીં પણ હર્ષ સંઘવી સુપર સીએમ છેઃ અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ઉપક્રમે સાયલામાં ખેડૂત મહા પંચાયત યોજાઈ, કેજરિવાલ અને ભગવંત માને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તો ભાજપની ઝાડા થઈ ગયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ તેમજ […]

વિપક્ષોના ગઠબંધન ઇન્ડીમાંથી આમ આદમી પાર્ટીએ અલગ થવાની જાહેરાત કરી

આમ આદમી પાર્ટી ઔપચારિક રીતે ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઈન્ક્લુઝીવ- એટલે કે INDI ગઠબંધન માંથી અલગ થઈ છે. પાર્ટી ના વરિષ્ઠ નેતા સંજય સિંહે મીડિયાને જણાવ્યું કે I.N.D.I. ગઠબંધન ફક્ત 2024 ની સામાન્ય ચૂંટણીઓ માટે બનાવવામાં આવ્યું હતું અને તે પછી આમ આદમી પાર્ટી એ હરિયાણા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડી હતી. દરમિયાન, આમ […]

આમ આદમી પાર્ટી બિહારથી એકલા હાથે ચૂંટણી લડશે, કેજરિવાલે કરી જાહેરાત

કોંગ્રેસ સાથે કોઈપણ જોડાણ નહીં કરીએ, ગુજરાતમાં આપ’ના સદસ્યા અભિયાનનો કેજરિવાલે પ્રારંભ કરાવ્યો, ગુજરાતમાં ભાજપએ 30 વર્ષના શાસનમાં બરબાદ કરી નાંખ્યુઃ કેજરિવાલ અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ વિધાનસભાની વિસાવદરની બેઠકની પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હાલ ફુલ ફોર્મમાં છે. અને ગુજરાતમાં પાયો મજબુત કરવા માટે ભાજપની જેમ મોબાઈલ નંબર જાહેર કરીને સભ્યો નોંધવામાં આવી રહ્યા છે. […]

કડી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

કડી અને વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે આપએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી સત્તા વિરોધી મતોમાં વિભાજનને લીધે ભાજપને ફાયદો થાય તેવી શક્યતા ગાંધીનગરઃ કેન્દ્રિય ચૂંટણી પંચે ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસાભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે, આ બન્ને બેઠકો પર 19મી જુને પેટા ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રકિયા […]

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નહીં ઉભા રાખે ઉમેદવાર

નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. આતિશે કહ્યું કે જ્યાં પણ ભાજપ ચૂંટણી હારે છે, ત્યાં તે લાંચ, બળજબરી અને છેતરપિંડી જેવા તમામ માધ્યમો અપનાવે છે. ભાજપ અન્ય પક્ષોને તોડીને સરકાર […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આમ આદમી પાર્ટીએ બેઠક બોલાવી

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આજે આમ આદમી પાર્ટી (AAP)ના તમામ 70 ઉમેદવારોની બેઠક યોજાશે. જેમાં પરિણામના દિવસે પાર્ટીની તૈયારીઓ અને ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપો પર ચર્ચા કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે AAP […]

દિલ્હી ચૂંટણીઃ મનીષ સિસોદિયાની જંગમ સંપત્તિ પાંચ વર્ષમાં આઠ ગણી વધી!

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ચૂંટણી પંચ સમક્ષ પોતાનું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં સિસોદિયાએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. સિસોદિયાએ સોગંદનામામાં લાખો રૂપિયાની જંગમ સંપત્તિ જાહેર કરી છે. ભાજપે મનીષ સિસોદિયા સામે તરવિંદર સિંહ મારવાહને મેદાનમાં ઉતાર્યા છે અને […]

દિલ્હી ચૂંટણીઃ પોસ્ટર વોર તેજ બન્યું, ભાજપાએ આમ આદમી પાર્ટી ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર વોર વધુ તીવ્ર બની રહ્યું છે. સોમવારે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોસ્ટરો દ્વારા આમ આદમી પાર્ટી (AAP) અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને AAP ને પૂર્વાંચલ વિરોધી અને અરવિંદ કેજરીવાલને એક મોટા ઠગ […]

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]

દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મંત્રી કૈલાશ ગેહલોત આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. તેઓ કેન્દ્રીય મંત્રીઓ મનોહર લાલ ખટ્ટર અને હર્ષ મલ્હોત્રા, બીજેપી દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મીડિયા ચીફ અનિલ બલુનીની હાજરીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાયા હતા. ખટ્ટરે ગેહલોતના પ્રવેશને રાષ્ટ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code