1. Home
  2. Tag "AAP’ Kejriwal"

દિલ્હીમાં ભાડૂઆતોને પણ મફત વીજળી મળશે, અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. તેમજ મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા વિવિધ યોજનાની જાહેરાત કરવામાં આવી રહી છે. દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે દિલ્હીમાં વીજળી અને પાણી મફત કરી […]

દિલ્હીમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સારવાર મફતમાં થશે, કેજરીવાલે સંજીવની યોજના શરૂ કરી

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે વૃદ્ધો માટે સંજીવની યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત દિલ્હીમાં 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોની સારવાર મફતમાં થશે. યોજનાની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું દિલ્હીના લોકો માટે સંજીવની લઈને આવ્યો છું. 60 […]

AAP’ના પદાધિકારીઓને શપથ લેવડાવવા કેજરિવાલ આજે અમદાવાદ મુલાકાતે આવશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજકીય નેતાઓના પ્રચાર-પ્રસાર માટે આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ આજે રવિવારે બપોરે ગુજરાતની મુલાકાતે બે દિવસ માટે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના સંગઠનમાં 7500 પદાધિકારીઓને શપથ લેવડાવશે. જેમાં હાલમાં 6000 થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code