1. Home
  2. Tag "aap"

ગુજરાતના આપ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસ ધરકપડ કરી – પીએમ મોદી પર ટિપ્પણી કરવાનો મામલો

ગુજરાતના આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની મુશ્કેલી વધી દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાની કરી ધરપકડ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી આમ આદમી પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે અનેક પ્રયત્ન કરી રહી છે, જો કે હવે આપના નેતાઓની મુશ્કેલીઓ જાણે વધતી જતી જોવા મળી રહી છે, અનેક નેતાઓ પર ઈડીના દરોડા બાદ દિલ્હી પોલીસ આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ […]

દિલ્હીના દારૂ નીતિ પ્રકરણમાં ત્રણ શહેરોમાં 35 સ્થળો ઉપર ઈડીના દરોડા

નવી દિલ્‍હી : દારૂ નીતિ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી ફરીથી સક્રીય થયું છે. દરમિયાન આ કેસમાં દિલ્હી ઉપરાંત હૈદ્રાબાદ અને પંજાબમાં લગભગ 35 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર દારૂ નીતિ પ્રકરણમાં તપાસનીશ એજન્સીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર અને બેંક લોકરમાં […]

ગુજરાતમાં શાળા છોડવાનો દર છેલ્લા બે દાયકામાં 22 ટકાથી ઘટીને 1.37 ટકા થયોઃ રાષ્ટ્રપતિ

અમદાવાદઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત યુનિવર્સિટીનું સ્ટાર્ટ-અપ પ્લેટફોર્મ ‘herSTART’ લોન્ચ કર્યું હતું. તેમણે શિક્ષણ અને આદિજાતિ વિકાસને લગતી ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે ગુજરાત યુનિવર્સિટીમાંથી વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન / શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી માટે એ ગૌરવની વાત છે કે માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આગામી મહિને જાહેરાત થવાની શકયતા, બે તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવના

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વર્ષ 2022ના અંતમાં યોજાય તેવી શકયતા છે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શકયતા છે. જેથી વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. દરમિયાન ચૂંટણી પંચ દ્વારા […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે AAP’ના કેજરિવાલ આજે અને સિસોદીયા કાલે આવશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરના અંતમાં ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના પિયંકા ગાંથી પણ ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ આજે તા. […]

પંજાબ બાદ હવે દિલ્હીમાં પણ કોલેજના અધ્યાપકોના પગારનું સંકટ ઘેરાયું

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી શાસિત પંજાબ બાદ હવે દિલ્હીમાં પણ સરકારી કર્મચારીઓના પગારનું સંકટ ઘેરી બની રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દિલ્હી સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી દિલ્હી યુનિવર્સિટીની દીન દયાલ ઉપાધ્યાય કોલેજે શિક્ષકોના પગારનો એક ભાગ રોકવાનો નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. જુલાઇ મહિનાનો પગાર ચૂકવતી વખતે કોલેજે કર્મચારીઓને જાણ કરી […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ભાજપ અને આપને પરાસ્ત કરવા કોંગ્રેસે રણનીતિ ઘડી

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની ભાજપ દ્વારા અગાઉ જ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસમાં નેતાઓ અને કાર્યકરો તૂટવાની ઘટના યથાવત રહી છે. તમામ પડકારો વચ્ચે હવે કોંગ્રેસે તમામ નેતાઓ અને કાર્યકરોને કામે લાગી જવા હાંકલ કરી છે. એઆઈસીસીએ નેતાઓ-કાર્યકરોને આંદોલનાત્મક કાર્યક્રમો મારફતે પ્રજાની સમસ્યાઓને વાચા આપવા અને સરકારની […]

દિલ્હીઃ દારૂ કૌભાંડમાં બીજેપીનું ‘સ્ટિંગ ઓપરેશન’, AAP ઉપર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડને લઈને આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ હવે તેને ‘સ્ટિંગ ઓપરેશન’ ગણાવતો વીડિયો જાહેર કર્યો છે. આમ ભાજપે AAP પર મોટી રકમ કમિશન તરીકે લીધાનો આક્ષેપ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ આપ અને અરવિંદ કેજરિવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. બીજેપીનો દાવો છે […]

નવી દિલ્હીઃ સીબીઆઈએ DyCM સિસોદિયાના બેંક લોકરની તપાસ કરી

નવી દિલ્હીઃ આબકારી નીતિ મામલે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સામે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તાજેતરમાં જ તપાસ એજન્સીએ તેમના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. દરમિયાન આજે સીબીઆઈએ તેમના બેંકના લોકરની તપાસ કરી હોવાનું જાણવા મળે છે. રાજધાની દિલ્હીમાં દારૂની નીતિમાં ગડબડના મામલાની તપાસ કરતી સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરી […]

જેની નિયતમાં ખોટ હોય તેને કોઈ ના તોડી શકેઃ મનિષ સિસોદિયાને ભાજપનો જવાબ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક્સાઈઝ પોલીસિમાં કથિત ગેરરીતી મામલે રાજકારણ ગરમાયું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ભાજપના સંદેશાનો દાવો કર્યા બાદ ભાજપની સ્થિતિમાં આવ્યું છે. દરમિયાનભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ મનિષ સિસોદિયાના દાવાને લઈને કહ્યું કે, જેની નીયતમાં ખોટ હોય તેને કોણ તેડી શકે. તેમણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code