1. Home
  2. Tag "Aarti and Darshan timings"

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અંબાજીઃ ચૈત્રી નવરાત્રીનો આજથી એટલે કે 9મી એપ્રિલથી પ્રારંભ થશે, માતાજીના પૂજન-અર્ચન માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે. મા જગતજનની અંબાના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ,  અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહાત્મ્ય છે.  આજથી એટલે કે 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code