1. Home
  2. Tag "aayushman digital bharat abhiyan"

‘આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન’નો આજથી આરંભ- પીએમ મોદી કરશે ઉદ્ધાટન

આજથી આયુષ્માન ભારત ડિજિટલ  અભિયાનનો પ્રારંભ પીએમ મોદી કરશે ઉદ્ધાટન   દિલ્હીઃ- દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજરોજ 27 સપ્ટેમ્બર સોમવારે આયુષ્માન ભારત ડિજિટલ અભિયાનનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનાર છે, આ કાર્યક્રમ આજ રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી દેશની જનતાનું સંબોધન પણ કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code