1. Home
  2. Tag "Abdulrazak Gurnah"

NOBEL PRIZE 2021: સાહિત્ય ક્ષેત્રે અબ્દુલરજક ગુરનાહને નોબેલ પુરસ્કાર

તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના ચિત્રણ માટે નોબેલથી સન્માનિત કરાયા અત્યારસુધીમાં 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે નવી દિલ્હી: તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને વર્ષ 2021નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code