1. Home
  2. Tag "abroad"

શાહીનબાગ ડ્રગ્સ પ્રકરણઃ હવાલા મારફતે વિદેશ નાણા મોકલતા શખ્સની ધરપકડ

નવી દિલ્હીઃ શાહીન બાગ ડ્રગ્સ પ્રકરણમાં નાર્કોટીક્સ કન્ટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ઉંડાણપૂર્વકની તપાસ આરંભીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા કમર કસી છે. દરમિયાન આ કેસમાં મુખ્ય સુત્રધાર મનાતા વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. હવાલા રેકેટમાં સંડોવાયેલો આ શખસની પૂર્વ દિલ્હીમાંથી ધરપકડ કરાઈ છે. આરોપીના દુબઈ અને અન્ય દેશોમાં પણ સંપર્ક હોવાનું ખૂલ્યું છે. […]

ઓમિક્રોન વિરિયેન્ટના ભયને લીધે સુરતવાસીઓએ વિદેશના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યાં

સુરતઃ કોરોનાના ઓમિક્રોન વેરિયેન્ટના ભયના કારણે  સુરતવાસીઓ હવે વિદેશની ટૂરના કાર્યક્રમો કેન્સલ કરાવી રહ્યા છે. સાઉથ ગુજરાત એસોસિએશન ઓફ ટ્રાવેલ્સ એજન્ટ્સના જણાવ્યા મુજબ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 25 હજાર લોકોએ 35 કરોડના 1250 ટૂર પેકેજ કેન્સલ કરાવ્યા છે. જેમાંથી મોટાભાગના યુરોપમાં બુક કરાવાયેલા હનીમૂન પેકેજ હતા.  વિદેશ જનારા લોકોને એવો ડર લાગી રહ્યો છે કે, […]

કોરોના મહામારીઃ રાજકોટમાં વિદેશથી આવેલા 51 પ્રવાસીઓનું ટેસ્ટીંગ કરાશે

અમદાવાદઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનને પગલે સમગ્ર દેશમાં ભયનો માહોલ ઉભો થયો છે. ગુજરાત સરકારે નવા વેરિયેન્ટને પગલે એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન રાજકોટમાં મહાનગરપાલિકાએ વિદેશથી આવેલા 51 પ્રવાસીને ટ્રેક કરવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને 51 પ્રવાસીઓની યાદી મોકલવામાં આવી […]

રાસાયણિક ખાતર, દવાના ઉપયોગને લીધે વિદેશમાં મરી-મસાલા રિજેક્ટ થતાં નિકાસકારો ચિંતિત

મહેસાણા : એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાંથી વર્ષે કરોડો રૂપિયાના મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેનાથી ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા એપીએમસી ના ચેરમેન દિનેશ પટેલ રજૂઆત કરાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા માર્કેટ યાર્ડમાંથી દર વર્ષે જીરું, વરિયાળી, ઇસબગુલ, સહિત […]

કોરોના મહામારીઃ વિદેશમાં લગભગ 3570 ભારતીયોના કોરોનાને કારણે થયાં મોત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોના મહામારીમાં લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. વિદેશમાં વસવાટ કરતા 3500થી વધારે ભારતીયોના કોરોના સંક્રમણના કારણે મોત થયાં હતા. જો કે, વિદેશમાં ફસાયેલા 61 લાખ નાગરિકોને ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ઘરે પરત લાવવામાં આવ્યાં હતા. રાજ્યસભામાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 30 એપ્રિલ […]

2020માં પાંચ હજાર જેટલા અમીર લોકોએ ભારતને હંમેશા માટે કહ્યું ‘ટાટા-બાય-બાય’

કેમ અમીર લોકોને ભારતમાં રહેવું નથી ગમતું? વર્ષ 2020માં પાંચ હજાર જેટલા લોકોએ કર્યું પલાયન વિદેશમાં વસી જવાના બતાવ્યા અનેક કારણ નવી દિલ્લી: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશમાં રહેવાનો ટ્રેન્ડ વધ્યો છે. દેશમાં રહેતા લોકો હવે વિદેશ તરફ વળી રહ્યા છે અને ત્યાં સ્થાયી થઈ રહ્યા છે. વર્ષ 2020ની જો વાત કરવામાં આવે તે એક […]

વિદેશોમાં રહેતા ભારતીયોને મોદી સરકારે આપી ભેટ,લાખો લોકોને થશે ફાયદો

દેશ-વિદેશમાં રહેતા ભારતીયોનો મળશે રાહત મોદી સરકારે આપી મોટી ભેટ ભારત યાત્રા માટે હવે જૂના પાસપોર્ટની જરૂર નહી દિલ્હી:વિદેશોમાં રહેતા ભારતીયો માટે મોદી સરકાર દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી એવી છે કે જે વિદેશમાં રહેતા ભારતીયો માટે એક મોટી ભેટ બરાબર છે. ભારતીય દૂતાવાસે કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે જાહેર નોટિફિકેશનનો ઉલ્લેખ […]

વિદેશ જતા પહેલા કરજો તપાસ! સુરતમાંથી પકડાયું વિદેશ મોકલવાનું કૌભાંડ

વિદેશ મોકલવાના બહાને થતી છેતરપિંડી વિદેશના મોકલવાના નામ પર પડાવતા પૈસા સુરત એસઓજી- ગુજરાત ATSએ રેકેટ ઝડપ્યું સુરત: આજકાલ લોકોમાં વિદેશમાં ભણવાનો અને સ્થાયી થવાનો શોખ વધી રહ્યો છે. સારી વાત છે કે વિદેશ જઈને પોતાની લાઈફને વધારે સારી બનાવો, પણ વિદેશ જવા માટે એવા પણ પાગલ ન થવું કે કોઈ છેતરીને જતુ રહે. સુરતમાં […]

વિદેશમાં વસવાટ કરતા પાકિસ્તાની નાગરિકોની ગેરકાયદે પ્રવૃતિથી જે તે દેશ પણ પરેશાન

દિલ્હીઃ આતંકવાદને કારણે સમગ્ર દુનિયામાં પંકાયેલા પાકિસ્તાનના નાગરિકો વિદેશ ગયા પછી ગેરકાયદે પ્રવૃતિઓ કરતા હોવાથી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓને જે તે દેશમાંથી હાંકી કાઢવામાં આવી રહ્યાં છે. એક અંદાજ અનુસાર દરરોજ 300 જેટલા પાકિસ્તાનીઓને દુનિયાના વિવિધ દેશમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે. છ વર્ષમાં 6.18 લાખ પાકિસ્તાની નાગરિકોને ઘર ભેગા કરાયા છે. જેમાં સૌથી વધારે મુસ્લિમ દેશોનો […]

વિદેશ જવા માગતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિન બની આફત, WHO મંજૂરી આપે પછી જ માન્ય ઠરશે

અમદાવાદઃ ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જતા હોય છે. વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કોવેક્સિને આફત સર્જી છે. વિદેશમાં કોવેક્સિનને મંજૂરી મળી નથી. ડબ્લ્યુએચઓની મંજૂરી મળે પછી જ વિદેશમાં એ માન્ય ઠરશે. જોકે શહેરના કેટલાક વિદ્યાર્થીઓએ કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તેમની પાસે કોવેક્સિન લીધા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જુલાઈમાં અભ્યાસ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code