જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર થયા બાદ શાંતિ, વિકાસ અને ભાઈચારો વધ્યોઃ અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાની વાત પોતાનામાં ઘણું કહી જાય છે, તેનાથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ, વિકાસ અને ભાઈચારો પહેલા કરતા વધુ વધ્યો છે, તેની સાથે પ્રવાસીઓની સંખ્યા પણ વધી છે. તેમ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે જણાવ્યું હતું. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવાના આદેશને પડકારતી અરજી આઈએએસ અધિકારી શાહ […]