26/11 આતંકવાદી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે, યુએસ કોર્ટે ના આપી રાહત
નવી દિલ્હીઃ મુંબઈમાં થયેલા 26/11 આતંકવાદી હુમલા કેસમાં સંડોવાયેલા કુખ્યાત આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન રાણાએ અમેરિકાની કોર્ટમાં કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે ભારત પ્રત્યાર્પણ કરવામાંની કામગીરી વધારે તેજ બનશે. અમેરિકી કોર્ટે તહવ્વુર રાણાની રિટને ફગાવી દીધી છે. અમેરિકી કોર્ટના નિર્ણયને કારણે રાણાના […]