નરેન્દ્ર મોદીને ના નામનો શબ્દ પસંદ નથીઃ હસમુખભાઈ સોરઠિયા
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સંધમાં પ્રચારક હતા ત્યારે તેમના સંપર્કમાં આવ્યો હતો અને તેમણે મને ભણતરનું મહત્વ સમજાવીને ધો-10 બાદ વધુ અત્યાર માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેમની પ્રેરણાથી જ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો અને આ ઉચ્ચ અભિયાસના કારણે મને એએમટીએસમાં નોકરી મળી હતી, તેમ 1980ના દાયકામાં તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધમાં કાર્યકર તરીકે કામ કરતા […]