1. Home
  2. Tag "administrators"

રાજકોટના લોકમેળાનું કરાશે નામકરણ, યાંત્રિક રાઈડ્સના સંચાલકોનો પ્રશ્ન ઉકેલાશેઃ કલેક્ટર

રાજકોટઃ શહેરમાં સાતમ-આઠમના પાંચ દિવસના લોક મેળાની ધૂમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રંગીલા રાજકોટનો આ સૌથી મોટો મેળો ગણાય છે. જિલ્લા કલેક્ટર સમક્ષ લોકમેળાના નામકરણ અંગે 700 જેટલી અરજીઓ આવી છે. સપ્તાહમાં આ અંગે નિર્ણય લેવાશે. તેમજ લોકમેળામાં યાત્રિક રાઈડ્સના ટિકિટના ભાવ વધારવા તેના સંચાલકોએ માગણી કરી છે. લોકો પર આર્થિક ભારણ ન આવે […]

ડીસામાં પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને સહાય ન ચુકવાતા મામલતદારને કરી રજુઆત

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને સરકાર તરફથી સહાય ન મળતા  આંદોલન કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ન ચૂકવતાં સોમવારે ગૌશાળા અને પાંજરોપાળના સંચાલકો ગાય પર સહાયની માંગનું બેનર લગાવી ડીસા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તેમજ રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને […]

શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા સંચાલકો વાલીઓ પાસેથી સંમતી પત્ર લઈ રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે ધો. 1થી 9ની શાળાઓ શરૂ કરવા સરકાર વિચારી રહી છે. બીજીબાજુ શાળા સંચાલકો વાલીઓને બોલાવી શાળાઓ શરૂ કરવાના સંમતિ પત્રક આપવાના દબાણ કરવાની સાથે ચોથા ક્વાટરની ફી આપવા માટે પણ શાળા સંચાલકો ઉતાવળા બન્યાં છે. તે જોતાં સરકાર અને સંચાલકો ભેગા […]

કોરોનાનો કાળ સ્વનિર્ભર કોલેજોના સંચાલકોને ફળશેઃ હાઉસફુલના પાટિયા લાગે તો નવાઈ નહીં

રાજકોટ: સીબીએસઈ અને જીએસઈબીએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ છે. હવે વિદ્યાર્થીઓને એસેસમેન્ટના આધારે પરિણામ અપાશે. એટલે આ વર્ષે મોટાભાગના વિદ્યાર્થીઓનો ફાર્મસી અને એન્જિનિયરિંગની વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ધસારો રહેશે. સ્વનિર્ભર કોલેજો વચ્ચે ગળાકાપ સ્પર્ધા થશે. દર વર્ષે ઈજનેરી અને ફાર્મસીમાં અનેક બેઠકો ખાલી રહેતી હતી. તે તમામ બેઠકો આ વર્ષે ભરાઈ જશે. ગુજરાત […]

કોરોનાને લીધે ટ્યુશન ક્લાસના સંચાલકોને ફટકોઃ ઓનલાઈન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. સ્કૂલોમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું. ત્યારે ખાનગી ટ્યૂશન ક્લાસીસ તથા કોચિંગ ક્લાસીસમાં પણ ઓનલાઇન અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીઓ એટલો રસ ન લેતા હોવાના કારણે ટ્યુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જેના કારણે ટ્યુશન અને કોચિંગ ક્લાસના સંચાલકોની આજીવિકા ઉપર પણ […]

ખાનગી શાળાના મકાનોને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાની અનુમતી આપવા સંચાલકોને મંડળની અપિલ

અમદાવાદઃ રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ સ્ફોટક બની છે, મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ બની ગઈ છે. ત્યારે રાજ્યની સ્કૂલોના  બિલ્ડિંગો ખાલી પડ્યા હોવાથી સંચાલક મંડળ દ્વારા શાળાના બિલ્ડિંગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ફાળવવા સૂચન કર્યું છે.  સ્કૂલોના વિશાળ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી બિલ્ડિંગોને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવા સંચાલકો સંમતિ આપે તેવું સુચન કર્યું હતું. જેના […]

ગુજરાતમાં ધો-10 અને ધો-12નું શિક્ષણકાર્ય સોમવારથી થશે શરૂ, વિદ્યાર્થીઓનું વેલકમ કીટથી કરાશે સ્વાગત

અમદાવાદઃ ગુજરાતમાં તા. 11મીથી ધો-10 અને ધો-10ના વર્ગો સ્કૂલમાં ફરીથી શરૂ કરવામાં આવશે. જેને લઈને સ્કૂલ અને સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. શૈક્ષણિક કાર્ય પછી અને પહેલા વર્ગખંડ અને સ્કૂલ લોબીનું સેનીટાઇઝેશન ફરજિયાત કરવાનું રહેશે. આ ઉપરાંત સ્કૂલમાં વિદ્યાર્થીઓનું પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code