નિમહંસને માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સ ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય બદલ રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીમહંસ બેંગલુરુમાં તેની સુવર્ણ જયંતિની ઉજવણી પ્રસંગે માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે NIMHANS આજે માનસિક સ્વાસ્થ્ય અને ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર છે. વધુમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું હતું કે, આપણા સમાજમાં માનસિક બીમારી અંગેની ધારણા સારી નથી. પરંતુ NIMHANS જેવી સંસ્થાઓએ માનસિક […]