ગુજરાતમાં ડિગ્રી-ડિપ્લોમાની ઈજનેરી કોલેજમાં 15મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ મળશે
ઈજનેરીની વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રક્રિયામાં વધારો કરાયો, ઈજનેરી કોલેજોમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ 15મી સપ્ટેમ્બરથી કરાશે, વિદ્યાર્થીઓ 11 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવી શકશે. અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને 12ના પરિણામ બાદ ડિપ્લોમા ઈજનેરી તેમજ ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં પ્રવેશ માટેની પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 14 ઑગસ્ટ હતી. પરંતુ એઆઈસીસી દ્વારા […]