આરટીઈ હેઠળ પ્રવેશ માટે વાલીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સુચના
પ્રવેશ માટે આવક પ્રમાણપત્ર, જન્મ સર્ટી, અને નોન ક્રિમિલેયર સર્ટી, જરૂરી બાળકનો જન્મ 2 મે, 2018થી 1 મે, 2019 દરમિયાન થયો હોવા જોઈએ છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે તે માટે વાલીઓને સુચના સુરતઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારોના બાળકો ખાનગી શાળામાં સારૂ શિક્ષણ મેળવી શકે એવા ઉમદા હેતુથી આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો […]