1. Home
  2. Tag "Admission"

આરટીઈ હેઠળ પ્રવેશ માટે વાલીઓને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા સુચના

પ્રવેશ માટે આવક પ્રમાણપત્ર, જન્મ સર્ટી, અને નોન ક્રિમિલેયર સર્ટી, જરૂરી બાળકનો જન્મ 2 મે, 2018થી 1 મે, 2019 દરમિયાન થયો હોવા જોઈએ છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે તે માટે વાલીઓને સુચના સુરતઃ ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારોના બાળકો ખાનગી શાળામાં સારૂ શિક્ષણ મેળવી શકે એવા ઉમદા હેતુથી આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો […]

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટથી પ્રવેશનું કૌભાંડ,

મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો, 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા, એક વિદ્યાર્થીએ તો LLBનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો સુરતઃ ગુજરાતમાં બહારની યુનિવર્સિટીઓની ફેક ડિગ્રીને આધારે વિવિધ યુનિવર્સિટીઓની ફેકલ્ટીઝમાં પ્રવેશ પ્રવેશ મેળવવાના બનાવો બનતો હોય છે. દરેક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના પ્રવેશ બાદ તેના સર્ટીફિકેટની તમામ થતી હોય છે. પણ ઘણા […]

2023-2024 શૈક્ષણિક વર્ષમાં 3.30 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સચેન્જ પરના તાજેતરના ઓપન ડોર્સ રિપોર્ટ મુજબ, ભારત યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના અગ્રણી સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે, જે કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસતિના 29 ટકા હિસ્સો ધરાવે છે અને 2009 પછી પ્રથમ વખત ચીનને પાછળ છોડ્યું છે. 2023-2024 શૈક્ષણિક વર્ષ દરમિયાન, 3,30,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ યુએસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો, […]

કર્ણાટકમાં હવે નહીં લેવાય NEETની પરીક્ષા, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ થયો

બેંગ્લોરઃ કર્ણાટક રાજ્યએ NEETની પરીક્ષા મામલે મોટું પગલું ભરતા પોતાને ત્યાં આ પરીક્ષા જ ન લેવાનો નિર્ણય લીધો છે હવે તે આ મેડિકલ પ્રવેશ પરીક્ષાને તેના રાજ્યમાં આયોજિત કરવાની મંજૂરી આપશે નહીં. આ માટેનું બિલ કેબિનેટમાં પસાર કરવામાં આવ્યું છે. કૉંગ્રેસની આગેવાની હેઠળની કર્ણાટક સરકારે NEETને રદ કરવાની દરખાસ્ત કરતા બિલને તેની સંમતિ આપી દીધી છે. […]

ગીરસોમનાથઃ વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે આસપાસના 8થી 10 ગામના વાલીઓનું વેટિંગ

અમદાવાદઃ વર્તમાન સમયમાં ખાનગી શાળામાં પોતાના સંતાનોને અભ્યાસ કરાવવા માટે વાલીઓમાં હરીફાઈ થઈ રહી છે. ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકાના વાસાવડ ગામની સરકારી પ્રાથમિક શાળા ઉત્તમ પ્રકારની સરકારી શાળા સાબિત થઈ રહી છે. જ્યાં બાળકોને અભ્યાસ કરાવવા માટે વાલીઓએ વેઈટિંગમાં રહેવું પડે છે કારણ કે, આ શાળામાં શિક્ષકોની શિક્ષણ આપવાની યોગ્ય નીતિનાં કારણે આ શાળામાં […]

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેરીટ, 10મી જુન સુધી ચોઈસ ફિલિંગ થશે

અમદાવાદઃ રાજ્યમાં ઈજનેરીના વિવિધ વિદ્યાશાખામાં પ્રવેશ માટે ઓન લાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધોરણ-12 સાયન્સનું પરિણામ ગત વર્ષની તુલનાએ વધુ હોવાથી વિદ્યાર્થીઓમાં ઈજનેરીમાં પ્રવેશનો ધસારો વધ્યો છે. આમ તો દર વર્ષે એન્જિનિયરિંગમાં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ઘણીબધી બેઠકો ખાલી રહેતી હતી. પણ આ વર્ષે ધોરણ-12 સાયન્સના સારા પરિણામને લીધે બેઠકો ઓછી ખાલી રહેશે. […]

ગુજરાતમાં બીબીએ અને બીસીએના કાર્ષને AICTEની મંજુરી મળી હશે તો જ પ્રવેશ આપી શકાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સહિત તમામ યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં ચાલતા બીબીએ અને બીસીએના અભ્યાસક્રમોની AICTE કાઉન્સિલની મંજુરી લેવી ફરજિયાત છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા કોલેજોને જાણ કરવામાં આવી રહી છે, AICTEની મંજુરી નહીં હોય તો કોલેજો વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહી.  આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તાજેતરમાં જ એક પરિપત્ર કરી સંબંધિત કોલેજને સૂચના આપી છે. […]

કોલેજમાં એડમિશન લેતા પહેલા આ મહત્વની બાબતો ધ્યાનમાં રાખો, સારું ભવિષ્ય ઘડવામાં આવશે.

સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પરિણામનો વારો છે. બિહાર બોર્ડ દ્વારા પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની સૌથી મોટી ચિંતા એ છે કે તેમના બાળકને એવી કોલેજમાં એડમિશન મળે કે જે તેના માટે સારું ભવિષ્ય બનાવી શકે અને તે તેના જીવનમાં કંઈક સારું હાંસલ […]

આર્ટ્સ, કોમર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે 1લી એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાતમાં 14 યુનિવર્સિટીઓ સંલગ્ન સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર સહિત કૂલ 2,343 જેટલી કોલેજમાં પ્રવેશ માટે એક જ પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) ઉપર અરજી કરી શકાશે, ધોરણ 12ના પરિણામ પહેલા જ વિદ્યાર્થીઓ 1લી એપ્રિલથી પ્રવેશ માટે GCASના પોર્ટલ પર વિદ્યાશાખા અને કોલેજની પસંદગી કરીને અરજી કરી શકે છે. ત્યારબાદ ધોરણ 12 પરીક્ષાના પરિણામ બાદ […]

M S યુનિવર્સિટીમાં કોમર્સ PG ડિપ્લોમાં અને M.COMમાં આજથી ખાલી બેઠકો પર સીધો પ્રવેશ

વડોદરાઃ  એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ એમ.કોમમાં ખાલી બેઠકો પર આજે તા.12મીને મંગળવારથી પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પીજી ડિપ્લોમામાં 200 બેઠકો અને એમકોમમાં પણ 300 જેટલી બેઠકો ખાલી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ અપાશે. એટલે કે સ્થળ પર જ પ્રવેશ આપવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code