1. Home
  2. Tag "advertisement"

મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી

મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવ 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. કંપનીનું આ પગલું ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોમાં તાજેતરના સુધારા પછી આવ્યું છે, જેના હેઠળ ઘણી આવશ્યક ખાદ્ય ચીજોને કરમુક્ત કરવામાં આવી છે અથવા નીચા ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવી છે. મધર ડેરીએ જણાવ્યું હતું કે […]

વનપાલ ભરતીના નિયમોમાં ફેરફાર: હવે પહેલા લેખિત પરીક્ષા, 20% વેઈટિંગ લિસ્ટની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વનપાલ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ગુજરાત વન વિભાગે વનપાલ (વર્ગ-3)ની ભરતી માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેમાં હવેથી વનપાલની ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અત્યારસુઘીમાં આ ભરતીમાં પહેલા ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી હતી. આ મામલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં […]

અમેરિકન ટ્રેડ ટેરિફની જાહેરાત બાદ ભારતીય શેર બજારમાં કટાડો, બીએસઈમાં 500પોઈન્ટનો ઘટાડો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 25 ટકા શુલ્ક લગાવવાની જાહેરાત બાદ ગુરુવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સવારના 9:27 વાગ્યે સેન્સેક્સ 487 પોઇન્ટ અથવા 0.60 ટકા ઘટીને 80,994 અને નિફ્ટી 140 પોઇન્ટ અથવા 0.57 ટકા ઘટીને 24,717 પર ટ્રેડ કરી રહ્યો હતો. મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં પણ વેચવાલીનો દબાણ જોવા […]

અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત, રેલવે 1000 નવી ટ્રેનો દોડાવશે, ભવિષ્ય કેવું હશે તે જણાવ્યું

ભારતીય રેલ્વે દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીનો અભિન્ન ભાગ છે, પરંતુ હવે તે ફક્ત પરિવહન માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્પર્ધામાં પ્રવેશવાની ભારતની તૈયારીનો એક ભાગ બની રહી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આગામી પ્રોજેક્ટ વિશે માહિતી આપી. તેમના મતે, આગામી વર્ષોમાં ભારતીય રેલ્વેમાં થનારા ક્રાંતિકારી ફેરફારો દેશની લોજિસ્ટિક્સ ક્ષમતામાં અનેકગણો વધારો કરશે એટલું […]

પશ્ચિમ એશિયાના આ દેશે પહેલીવાર આવકવેરો લાદવાની જાહેરાત કરી

ખાડી દેશોએ ક્રૂડ ઓઇલથી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે અને વિશ્વભરમાંથી રોકાણ આકર્ષિત કર્યું છે. જોકે, હવે પરિસ્થિતિ બદલાતી હોય તેવું લાગે છે અને ખાડી દેશો પણ તેલ પરની તેમની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને ઓમાને આ દિશામાં પહેલ કરી છે. ખાડી દેશોમાં પહેલીવાર ઓમાનએ તેના નાગરિકો પર આવકવેરો લાદવાનો નિર્ણય લીધો છે. ઓમાન […]

અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ ‘કાલીધર લપતા’ ની જાહેરાત, પોસ્ટર રિલીઝ

અભિષેક બચ્ચનના તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી છે અને તેનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આ સાથે, તેમણે ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. અભિનેતા અભિષેક બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે તેમની આગામી ફિલ્મ ‘કાલીધર લપતા’ ની જાહેરાત કરી છે. ફિલ્મના પોસ્ટરમાં, અભિનેતા એક બાળક સાથે ઝાડ પર […]

IMA ની અપીલ પછી, ટાટા ગ્રુપ આગળ આવ્યું અને BJ મેડિકલ કોલેજના પીડિત વિદ્યાર્થીઓ માટે જાહેરાત કરી

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 12 જૂનના રોજ થયેલા આ ભયાનક અકસ્માતમાં 274 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ફક્ત વિમાનમાં સવાર મુસાફરો જ નહીં પરંતુ જમીન પર રહેલા ઘણા લોકો પણ સામેલ હતા. અમદાવાદમાં થયેલા આ અકસ્માતમાં બીજે મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ પણ હાજર હતા, જેમાંથી કેટલાક ઘાયલ થયા હતા અને […]

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત, આયુષ મ્હાત્રેને સોંપાઈ ટીમની કમાન

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય અંડર-19 ટીમ આ પ્રવાસમાં કુલ આઠ મેચ રમશે. આમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે એક વોર્મ-અપ મેચ, પાંચ વનડે અને બે મલ્ટી-ડે મેચનો સમાવેશ થાય છે. આ શ્રેણી 24 જૂનથી શરૂ થશે. ભારતીય અંડર-19 ટીમની કમાન ચેન્નાઈ સુપર કિંગ્સના સુપરસ્ટાર યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને સોંપવામાં […]

કોલકાતાની હોટલમાં આગની ઘટનાને લઈને પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું, વળતરની કરાઈ જાહેરાત

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાના બડા બજારમાં એક હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી.પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું, “કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલા જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. […]

રાજસ્થાનઃ મહિલાઓ માટે મફત બસ મુસાફરીની કરી જાહેરાત

જયપુરઃ રાજસ્થાન સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. 8 માર્ચે રાજ્ય સરકારે રાજસ્થાનમાં મહિલાઓ માટે રોડવેઝ બસોમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. રોડવેઝના ચેરપર્સન શુભ્રા સિંહના નિર્દેશમા આ જાહેરાત કરવામાં આવી હતી. રોડવેઝના મેનેજિંગ ડિરેક્ટર પુરુષોત્તમ શર્માએ જણાવ્યું હતું કે મફત મુસાફરીની સુવિધા 8 માર્ચની મધ્યરાત્રિથી રાત્રે 11:59 વાગ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code