રાજ્યમાં સરકારી કચેરીઓમાં બીનજરૂરી પંખા, લાઈટ બંધ રાખવા સુચન કરાયું,
વીજળીની બચત કરવાના સૂચન કરતા 3,500 પોસ્ટર્સ લગાવાયા, કોમ્પ્યુટરનું કામ ન હોય ત્યારે તેને સંપૂર્ણ બંધ કરવા સુચના, લિફ્ટનો ઉપયોગ ટાળી પગથીયાના વધુ ઉપયોગ કરવા અપીલ ગાંધીનગરઃ પાટનગરમાં વિવિધ સરકારી કચેરીઓમાં વીજળીનો આડેધડ વપરાશ ટાળવા અને વીજ બિલમાં બચત સાથે ઉર્જા બચતને પ્રોત્સાહન આપવા માટે વિદ્યુત શાખા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જુના અને […]