નવરાત્રીના ગરબામાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરના ખલેલની પોલીસ ફરિયાદ કરી શકાશે
અમદાવાદઃ રાજ્યના તમામ મહાનગરો અને નાના-મોટા શહેરોમાં નવરાત્રીમાં ખેલૈયોઓ મોડીરાત સુધી ગરબે રમી રહ્યા છે. દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ ગરબા બેરોકટોક વિના યોજી શકાશે, પોલીસ રાતના 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવી શકશે નહીં. એવી જાહેરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરતા તેનો વિરોધ પણ થયો હતો. એક જાગૃત નાગરિકે હાઇકોર્ટના ચીફ જજ સુનિતા […]