પ્રવાસીઓ માટે સારા સમાચાર:સહેલાણીઓ હવે શનિવારે પણ તાજમહેલ જોઈ શકશે,કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી
પ્રવાસીઓ માટે સારા સમાચાર સહેલાણીઓ હવે શનિવારે પણ તાજમહેલ જોઈ શકશે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી ઉતર પ્રદેશ :પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.સહેલાણીઓ હવે શનિવારે પણ તાજમહેલ જોઈ શકશે. પ્રવાસીઓ ફક્ત તાજમહેલ જોઈ શકશે એટલું જ નહીં પરંતુ શોપિંગ પણ કરી શકશે. શહેરના વેપારી સંગઠનોએ રાજ્ય સરકારે આપેલી છૂટછાટને આવકારી છે. નોંધપાત્ર વાત […]