પૂર્ણિમાંના પાંચ દિવસ યાત્રીઓ તાજમહેલના રાત્રી દીદાર નહી કરી શકે
રમઝાનમાં યાત્રીઓ રાત્રે તાજના દીદાર નહી કરી શકે એક મહિના માટે રાત્રે તાજમહેલ યાત્રીઓ માટે બંઘ આગ્રાઃ- દેશની સાતમી અજાયબી ગણાતા તાજમહેલને તાર્તે નિહાળવા માટે અનેક પ્રવાસીઓ આવતા હોય છે કારણ કે ચાંદની રાતમાં તાજમહેલ જોવાનો નઝારો ખૂબ જ સુંદર હોય છે.જો કે હવે તાર્તીમાં આ નઝારો જોવા માટે એક મહિના માટે પ્રવાસી ઓએ રાહ […]


