1. Home
  2. Tag "Agriculture"

ગુજરાતઃ ખેતી વિષયક વીજ જોડાણના નિયમોને લઈને સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ […]

ખેતી હેતુ માટે નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે

મુખ્યમંત્રીનો સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસુલી નિર્ણય બિન ખેતી પ્રક્રિયામાં જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપ અપાશે ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં એન.એ. મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, […]

કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ખેડૂત આઇડી જનરેટ કરવામાં ગુજરાત આગળ

અમદાવાદઃ ભારત સરકારે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલા ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ની રચનામાં આગળનો માર્ગ દર્શાવવામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 5 ડિસેમ્બર 2024ના રોજ, રાજ્યમાં લક્ષ્યાંકિત સંખ્યાના 25% ખેડૂતો માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ સફળતા ભારત સરકારની ‘એગ્રી સ્ટેક પહેલ’ના ભાગરૂપે એક વ્યાપક […]

કૃષિ અને ખેડૂતોના વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (5 ડિસેમ્બર, 2024) ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, પદવીદાન સમારંભનો દિવસ વિદ્યાર્થીઓના આશાસ્પદ ભવિષ્યનો માર્ગ ખોલે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ હવે એક અલગ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે જેમાં તેમને વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિઓમાં તેમના […]

5000 લોકોએ 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં […]

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કેન્દ્ર સરકારે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર

નવી દિલ્હીઃ કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂત આપણો ભગવાન છે અને ખેડૂતની સેવા એ જ ભગવાનની સેવા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બન્યા બાદ સૌથી પહેલા 18 જૂને […]

કાળઝાળ ગરમીમાં ખેતી કામ કરતા ખેડૂતો માટે હીટવેવને લઈને એડવાઈઝરી જાહેર કરાઈ

અમદાવાદઃ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે ખેતી કાર્યોમાં રાજ્યના ખેડૂતો હીટવેવ (લૂ)થી બચી શકે તે માટે ખેતી નિયામકની કચેરી દ્વારા હીટવેવ સામે લેવાના સાવચેતીના પગલાઓ અંગે સામાન્ય એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ એડવાઈઝરીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, ઉનાળુ મગ, ઉનાળુ ડાંગર, ઉનાળુ શાકભાજી, ઉનાળુ બાજરી પકવતા ખેડૂતોને ખેતી કાર્યોમાં યોગ્ય […]

વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી અને જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે

ગાંધીનગર: ગુજરાતમાં જુન જુલાઈમાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો છે. તેના લીધે ખરીફ પાકને બચાવવા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ત્યારે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતોને 10 કલાક વીજળી અપાશે. તેમજ જળાશયોમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે. ગુજરાતમાં જૂલાઈ મહિનામાં 80 ટકા […]

દેશમાં પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ : ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે અહીં રાજ્યના કૃષિ મંત્રીઓ સાથે દેશમાં ખાતરોની ઉપલબ્ધતા અને ઉપયોગ પર વાતચીત કરી હતી. બેઠક દરમિયાન તેમણે નેનો યુરિયા, નેનો ડીએપીની પ્રગતિ અને ક્ષેત્ર સ્તરે વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવાની અને આ સંદર્ભે રાજ્યો દ્વારા શરૂ કરવામાં આવેલા પગલાં અંગે પણ […]

મોદીની ઈજિપ્ત મુલાકાત બદલી શકે છે કૃષિનું ભવિષ્ય,આ મુદ્દાઓ પર પણ થશે સમજૂતી

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને ઈજિપ્તની મુલાકાતે જઈ રહ્યા છે જે ભારતમાં કૃષિનું ભવિષ્ય બદલી શકે છે. PM મોદી 24 અને 25 જૂને ઇજિપ્તની રાજધાની કાહિરામાં રહેશે. આતંકવાદને રોકવા માટે બંને દેશો વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા થશે. સંરક્ષણ ઉદ્યોગ, સુરક્ષા અને ઉર્જા ક્ષેત્રો માટે પણ વાતચીત થશે. કોઈપણ રીતે છેલ્લા બે વર્ષમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code