1. Home
  2. Tag "Agriculture"

કૃષિ ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 06 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વિડીયો કોન્ફરન્સ દ્વારા કૃષિ અને ગ્રામીણ પરિવર્તન પર બજેટ પછીના વેબિનારને સંબોધતા મોદીએ કહ્યું કે સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નિયમિતપણે અનેક પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે […]

નવું રિપોઝીટરી સમગ્ર ભારતમાં વસ્તી-સ્તરના પ્રભાવ માટે 110થી વધુ AI સ્ટાર્ટઅપ્સનું મેપિંગ કરે છે

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 માં બહાર પાડવામાં આવેલ ‘ઇન્ડિયાઝ AI ઇમ્પેક્ટ સ્ટાર્ટઅપ્સ’, વસ્તી-સ્તરની સામાજિક અને આર્થિક અસર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતા 110 સ્ટાર્ટઅપ્સ અને બિન-લાભકારી સંસ્થાઓની રૂપરેખા આપે છે. ઇન્ડિયાAI (IndiaAI) અને કલ્પ ઇમ્પેક્ટ (Kalpa Impact) દ્વારા પ્રકાશિત આ રિપોઝીટરી આરોગ્ય સંભાળ, કૃષિ, શિક્ષણ, આબોહવા, નાણાકીય સમાવેશ, શહેરી ગતિશીલતા […]

AIFથી ખેત-ખલિહાન સુધી ક્રાંતિ, રૂ. 1 લાખ કરોડથી વધુનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર : શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં સાંસદોના સવાલોના જવાબમાં સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સત્તાના સુખ માટે નહીં, પરંતુ ખેડૂત, ગામ અને ગરીબના સર્વાંગી વિકાસ માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, જીવનદાતા છે – ભગવાન તો નથી, […]

જળ સુરક્ષા પહેલ ભવિષ્યની પેઢીઓ, પ્રાણીઓ, જીવો, પર્યાવરણ અને કૃષિને લાભ આપશે : શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ચંદ્રકાંત રઘુનાથ પાટીલે નવી દિલ્હીના કૃષિ ભવનથી સંયુક્ત રીતે ‘જળ સુરક્ષા પર રાષ્ટ્રીય પહેલ’ શરૂ કરી. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કમલેશ પાસવાન, ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી શૈલેષ સિંહ અને બંને મંત્રાલયોના વરિષ્ઠ […]

ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાતઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાત છે. નવી દિલ્હીમાં ઇન્ડિયા બાયોએનર્જી એન્ડ ટેક એક્સ્પોના બીજા સંસ્કરણમાં સંબોધન કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની 65 ટકા વસ્તી કૃષિ અને ગ્રામીણ વિસ્તારો સાથે સંકળાયેલી છે, જ્યારે GDP માં તેમનું યોગદાન ફક્ત 14 […]

ગુજરાતઃ ખેતી વિષયક વીજ જોડાણના નિયમોને લઈને સરકારે કર્યો ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવર્તમાન જોગવાઇ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે 7-12ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીકના નામ […]

ખેતી હેતુ માટે નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત જમીનો હવેથી જૂની શરતની ગણાશે

મુખ્યમંત્રીનો સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસુલી નિર્ણય બિન ખેતી પ્રક્રિયામાં જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપ અપાશે ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના 10 દિવસમાં એન.એ. મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, […]

કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: ખેડૂત આઇડી જનરેટ કરવામાં ગુજરાત આગળ

અમદાવાદઃ ભારત સરકારે 2 સપ્ટેમ્બર, 2024ના રોજ જાહેર થયેલા ડિજિટલ કૃષિ મિશન અંતર્ગત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ડીપીઆઈ)ની રચનામાં આગળનો માર્ગ દર્શાવવામાં સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. 5 ડિસેમ્બર 2024ના રોજ, રાજ્યમાં લક્ષ્યાંકિત સંખ્યાના 25% ખેડૂતો માટે ખેડૂત આઈડી ઉત્પન્ન કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ સફળતા ભારત સરકારની ‘એગ્રી સ્ટેક પહેલ’ના ભાગરૂપે એક વ્યાપક […]

કૃષિ અને ખેડૂતોના વિકાસ વિના દેશનો સર્વાંગી વિકાસ શક્ય નથી: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (5 ડિસેમ્બર, 2024) ઓડિશાનાં ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઑફ એગ્રિકલ્ચર એન્ડ ટેકનોલોજીનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, પદવીદાન સમારંભનો દિવસ વિદ્યાર્થીઓના આશાસ્પદ ભવિષ્યનો માર્ગ ખોલે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ હવે એક અલગ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે જેમાં તેમને વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિઓમાં તેમના […]

5000 લોકોએ 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રે કરી અનોખી પહેલ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code