ભારતમાં દુષ્કાળનું વધતું જોખમ: ગંગાના મેદાનો અને પૂર્વોત્તર ભારતમાં જળ સંકટ ઘેરું
નવી દિલ્હી, 23 માર્ચ 2026: ભારતમાં દુષ્કાળનું જોખમ ઝડપથી વધી રહ્યું છે, જેની સૌથી ગંભીર અસર ગંગાના મેદાની વિસ્તારો અને પૂર્વોત્તર ભારતમાં જોવા મળી રહી છે. તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ, નબળું ચોમાસું, વધતું તાપમાન અને ભૂગર્ભ જળના અતિશય શોષણને કારણે દેશમાં જળ સંકટ એક નવા અને ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. જર્નલ ‘ક્લાઈમેટ ચેન્જ’ માં […]


