ગુજરાતમાં શાળાઓની હાલત કેવી છે, તે નિહાળવા માટે ‘આપ’ના મનીષ સીસોદિયા અમદાવાદ આવશે
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણને લઈને રાજકિય માહોલ ગરમાયો છે. શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, અંતરિયાળ ઘણાબધા ગામોમાં પુરતા શાળાઓના ઓરડા નથી, વિદ્યાર્થીઓને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ઘણીબધી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી. પીવાના પાણીના પણ વ્યવસ્થા નથી. આવી સ્થિતિ હોવા છતાં શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ એવો બફોટ કર્યો હતો કે ગુજરાતમાં જેમને શિક્ષણ સારૂ […]