1. Home
  2. Tag "Ahmedabad Prayagraj"

કુંભમેળાને કારણે અમદાવાદથી પ્રયાગરાજના એરફેરમાં 7 ગણો વધારો

મહાકુંભના નામે ભક્તોને લૂંટતી એરલાઈન્સ કંપનીઓ વિમાન ભાડું 6100થી 40000ને પાર પહોંચાડી દેવાયું વિશ્વ હિન્દુ પરિષદે PM મોદીને પત્ર લખી હસ્તક્ષેપ કરવા અપીલ કરી  અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યા છે. ત્યારે બસ-ટ્રેન જેવી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓમાં વધારો કરાયો છે. ગુજરાતમાંથી પણ રોજબરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code