1. Home
  2. Tag "ai"

AI નો ઉપયોગ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓળખીને તે ઓપરેટ થાય એ પહેલાં બંધ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર અપરાધ’ના વિષય પર ગૃહ મંત્રાલય માટે સંસદીય સલાહકાર સમિતિની બેઠક મળી હતી. સમિતિએ બેઠક દરમિયાન ‘સાયબર સિક્યુરિટી અને સાયબર ક્રાઇમ’ ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તાજેતરના […]

નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ માટે કરી મોટી જાહેરાત, AI માટે ખાસ ફંડની ફાળવણી

• મેડિકલમાં 7500 બેઠકો વધારાશે • દેશમાં પાંચ આઈઆઈટીનું વિસ્તરણ કરાશે • ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતુ. સસંસદની કાર્યવાહીના પ્રારંભે વિપક્ષે મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈને હોબાળો મચાવ્યો હતો. નાણામંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો. […]

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ ચેટજીટીપીની મદદથી એક વ્યક્તિનો જીવ બચ્યો

જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ ChatGPT એ વ્યાવસાયિકો અને કંપનીઓ માટે જીવન સરળ બનાવ્યું છે, ત્યારે એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો છે કે તેનાથી તેમનો જીવ બચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ચેટજીપીટીએ વર્કઆઉટ પછી ખરાબ સ્વાસ્થ્યને કારણે થતી ગંભીર અને જીવલેણ બીમારીની ઓળખ કરી. અનામી યુઝરે કહ્યું કે તેણે થોડા દિવસો પહેલા હળવી […]

ભારતમાં 2026 સુધીમાં પાંચ લોકોને એઆઈમાં કુશળ બનાવાશે

સરકારી કંપની IndiaAI એ 2026 સુધીમાં પાંચ લાખ ભારતીયોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માં તાલીમ આપવા માટે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સોફ્ટવેર ડેવલપર્સ, સરકારી અધિકારીઓ અને મહિલા ઉદ્યોગસાહસિકોને AI માં તાલીમ આપવામાં આવશે. માઈક્રોસોફ્ટ ઈન્ડિયા અને સાઉથ એશિયાના પ્રમુખ પુનીત ચંડોકે જણાવ્યું હતું કે કંપનીના ચેરમેન અને સીઈઓ સત્ય નડેલા દ્વારા […]

દિલ્હી ચૂંટણીઃ ચૂંટણી પ્રચારમાં AI ના ઉપયોગ અંગે EC એ એડવાઇઝરી જારી કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર સતત વેગ પકડી રહ્યો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન, ઘણી બધી પ્રમોશનલ સામગ્રી પણ બહાર આવી રહી છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય ચૂંટણી […]

ભારત AIમાં અગ્રેસર થવા માટે પ્રતિબદ્ધ છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગસાહસિક વિશાલ સિક્કાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નરન્દ્ર મોદીએ આ મીટીંગને એક અર્થપૂર્ણ વાર્તાલાપ તરીકે ગણાવી હતી અને કહ્યું હતું કે ભારત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને યુવાનો માટે તકોનું સર્જન કરવા સાથે AIમાં અગ્રેસર થવા પ્રતિબદ્ધ છે. બંનેએ AI અને ભારત પર તેની અસર અને આગળના સમય માટે […]

નાણાકીય સેવાઓમાં AI ના નૈતિક ઉપયોગ પર 8 સભ્યોની પેનલ રચાઈ

નવી દિલ્હીઃ આરબીઆઈએ નાણાકીય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જવાબદાર અને નૈતિક ઉપયોગ માટે માળખું તૈયાર કરવા માટે 8 સભ્યોની સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. આ સમિતિ પ્રથમ બેઠકની તારીખથી છ મહિનામાં તેનો અહેવાલ રજૂ કરશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT), મુંબઈના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર પુષ્પક ભટ્ટાચાર્ય […]

નકલી દસ્તાવેજના આધારે લેવાયેલા 80 લાખ સિમકાર્ડ એઆઈની મદદથી બ્લોક કરાયાં

સાયબર ક્રાઈમને કાબુમાં લેવા માટે ભારત સરકારે નકલી સિમ કાર્ડ સામે મોટી કાર્યવાહી કરી છે. આ પગલું ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ AI નો ઉપયોગ કરીને બનાવટી દસ્તાવેજો પર જારી કરાયેલા 80 લાખથી વધુ સિમ કાર્ડ્સને બ્લોક કરી દીધા છે. તેનો હેતુ ગેરકાયદેસર […]

PMJAYમાં ગેરરીતિ રોકવા માટે હવે AIની મદદ લેવાશે

• ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખોટા ડૉક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે • સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે  • ખ્યાતિકાંડ બાદ રાજ્યનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા કાર્ડ ધરાવતા દર્દીઓને બીનજરૂરી ઓપરેશન કે સારવાર કરીને લાખો રૂપિયાના બિલો સરકાર પાસેથી વસુલવામાં આવતા હતાં. […]

AI માત્ર સર્જનાત્મકતા વધારી શકે છે, માનવ મગજને બદલી શકતું નથીઃ રમેશ સિપ્પી

55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ)માં “પેશન ફોર પરફેક્શનઃ રમેશ સિપ્પીઝ ફિલોસોફી” શીર્ષક હેઠળ એક મનમોહક સત્ર યોજાયું હતું, જેમાં ભારતીય સિનેમાના સૌથી વધુ પ્રતિષ્ઠિત દિગ્દર્શકોના જીવન અને કલાત્મકતામાં સમૃદ્ધ સંશોધન કરવામાં આવ્યું હતું. રમેશ સિપ્પીની ઝળહળતી કારકિર્દીને ઉજાગર કરતી આ સેશનનું સંચાલન મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલના સીઇઓ મોહિત સોનીએ કર્યું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code