1. Home
  2. Tag "aiims"

ઓક્સિજનના સ્તરને લઇને AIIMSના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયાએ આપ્યું આ નિવેદન

ઓક્સિજનના સ્તરને લઇને AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાનું નિવેદન કોવિડ-19માં શરીરમાં 92 અથવા 93ના ઓક્સિજન લેવલને ગંભીર ના માનવું જોઇએ જો કે એ ચોક્કસપણે ચેતવણી કહી શકાય કે હવે તબીબી સહાની આવશ્યકતા છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે જીવન જીવવા માટે જરૂરી એવા ઓક્સિજનની અછતથી અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. દેશના […]

કોરોના સંક્રમિત દર્દીઓ વારંવાર સિટી સ્કેન કરાવતા હોય તો સાવધાન! થઇ શકે છે કેન્સર: ડૉ. ગુલેરિયા

એમ્સના ડાયરેક્ટરે સિટી સ્કેન કરાવતા લોકોને ચેતવ્યા કહ્યું – વારંવાર સિટી સ્કેન કરાવવાથી કેન્સર થવાનો ખતરો રહે છે જો તમને કોરોનાના હળવા લક્ષણો છે તો સિટી સ્કેન કરાવવાની આવશ્યકતા નથી નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને લઇને લોકોમાં ચિંતા પ્રવર્તી છે. તેનાથી ડરીને લોકો અલગ અલગ પ્રકારનો ઉપાયો કરી રહ્યા છે અને તે […]

વર્ષ 2020ની તુલનાએ કેસ વધારે છે પરંતુ આપણે સંપૂર્ણપણે તૈયાર છીએ: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી

દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એઇમ્સની લીધી મુલાકાત વર્ષ 2020ની તુલનાએ કેસ વધારે છે પરંતુ આપણે તૈયાર છીએ: ડૉ. હર્ષવર્ધન આપણી પાસે પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ છે નવી દિલ્હી: દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે એઇમ્સ હોસ્પટિલની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાત પહેલા એક મહત્વનું નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. […]

રાજકોટ એઈમ્સમાં ડિસેમ્બર મહિનાથી ઓપીડી સેવા કરાશે શરૂ

અમદાવાદઃ ગુજરાતની પ્રથમ એઈમ્સના નિર્માણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન રાજકોટ એઈમ્સમાં આગામી ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરીને દર્દીને સેવાઓ આપવાનો પ્રારંભ કરવામાં આવશે. તેમ કલેક્ટર કચેરીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં એઈમ્સના અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ એઈમ્સની બિલ્ડીંગની કામગીરી ચાલી રહી છે. જો કે, તે પહેલાં મેડિકલ કોલેજ ચાલુ થઈ ચૂકી છે ત્યારે દર્દીઓને […]

એઇમ્સ ડિરેક્ટરે ચિંતા વ્યક્ત કરી, કોરોના સામે સંપૂર્ણ હર્ડ ઇમ્યુનિટી મેળવવી અશક્ય

એઇમ્સના ડિરકેટર રણદીપ ગુલેરિયાએ કોરોના અંગે ચિંતાજનક આગાહી કરી કોરોના સામે હર્ડ ઇમ્યુનિટી અંગે લોકોએ તેમની વિચારસરણી બદલવી જોઇએ વ્યવહારુ જીવનમાં ભારત જેવા વિશાળ દેશમાં હર્ડ ઇમ્યુનિટી અંગે વિચારવું મુશ્કેલ: એઇમ્સ ડિરેક્ટર નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશની સૌથી મોટી હોસ્પિટલ એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના […]

દિલ્હી સ્થિત AIIMSની ટીમ કુંભ મેળા પર રાખશે નજર – સ્વાસ્થ્ય મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા

વર્ષ 2021 કુંભની તૈયારીઓ પૂરજોશમાં દિલ્હી એઈમ્સ કુંભ પર રાખશે આરોગ્ય લક્ષી જનર દિલ્હીઃ- હરિદ્વાર મહાકુંભમાં કોરોનાના બચાવને લઈને કેન્દ્ર સરકારનું વિશેષ ધ્યાન છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ દિલ્હીની નિષ્ણાંત ટીમને અહીંની તબીબી સુવિધાઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારને પણ આ બાબતની જાણકારી આપી છે. 27 ફેબ્રુઆરીથી […]

વેક્સિનને લઈને એઈમ્સના ડોક્ટરે આપી ખાતરી – સાઈડ ઈફેક્ટ પર વળતરની કરી વાત

કોરોના વેક્સિનને લઈને આઈમ્સના ડોક્ટરની ખાતરી સાઈડ ઈફેક્ટ પર વળતર આપવાની કહી વાત દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની વેકસ્સિનની જ્યા આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યા અનેક લોકો દ્વારા વેક્સિનને લઈને સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે,ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાએ ભારતમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની  વેક્સીન કોવેક્સીન ના ઇમર્જન્સી ઉપયોગને લઈને થયેલા સવાલો પર […]

રાજકોટમાં નિર્માણ પામનારી એઇમ્સમાં 5 હજારથી વધુ લોકો માટે થશે રોજગારી સર્જન, સસ્તામાં મળશે સારવાર

ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવાઇ છે એઇમ્સનું ખાતમુહૂર્ત પીએમ મોદી 31મી ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગથી કરશે આ એઇમ્સમાં 5 હજારથી વધુ રોજગારીનું થશે સર્જન રાજકોટ: ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ રાજકોટને ફાળવાઇ છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બરે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગથી કરશે. 750 બેડની એઇમ્સમાં અનેક વિભાગો તેમજ શૈક્ષણિક કાર્યો શરૂ કરવામાં આવશે. આ અંગે એઇમ્સ હોસ્પિટલના ડેપ્યુટી […]

રાજકોટ એઈમ્સનું પીએમ મોદી તા. 31મી ડિસેમ્બરે કરશે ખાતમુહુર્ત

અમદાવાદઃ રાજકોટના જામનગર રોડ પર રાજ્યની પ્રથમ એઇમ્સ ઉભી કરવા માટે તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. સરકારી 200 એકર જમીનમાં એઇમ્સના 19 બિલ્ડીંગો ઉભી થનાર છે જે પૈકીના 12 પ્લાનને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીએ મંજૂર કરી દીધા છે. બિલ્ડીંગના બાંધકામ પૂર્વે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 31 ડીસેમ્બરે વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કરે તેવી શક્યતા […]

રાજકોટ એઇમ્સ હોસ્પિટલના 50 વિદ્યાર્થીની પ્રથમ બેચનો સીએમ રૂપાણી- આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કરાવ્યો ઇ-શુભારંભ

એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની બેચ શરૂ કરાઇ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાતના સીએમ રૂપાણીએ કરાવ્યો શુભારંભ રાજકોટ: કેન્દ્ર સરકારે ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળણવી કરવામાં આવી છે ત્યારે એઇમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યારીથીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code