1. Home
  2. Tag "airforce"

રાજસ્થાનમાં બનેલી ઘટના બાદ વાયુસેનાના મિગ-21 વિમાનના ઉડાન પર લગાવાી રોક

મિગ 21 ની ઉડાન પર રોક રાજસ્થાનમાં ક્રેશ થવાની ઘટના બાદ લેવાયો નિર્ણય દિલ્હીઃ- વાયુસેનાના હેલિકોપ્ટર અને વિમાન ક્રેશ થયા હોય તેવી અનેક ધટનાઓ સામે આવી છે આ અગાઉ વાયુસેનાએ હેલિકોપ્ટર પર રોક લગાવી ત્યારે હવે 8 મે ના રોજ રાજસ્થાનમાં મિગ 1 ક્રેશ થવાની ઘટના બાદ હવે વાયપસેનાએ મિગ 21 વિમાનની ઉડાન પર હાલ […]

વાયુસેનાના નવા વાઇસ ચીફ બન્યા એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા, એરફોર્સના આધુનિકીકરણનો હવાલો સંભાળશે

વાયુસેનાના નવા વાઇસ ચીફની નિમણૂક નવા ચીફ બન્યા એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા એરફોર્સના આધુનિકીકરણનો હવાલો સંભાળશે દિલ્હીઃ-  વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે એર માર્શલ આશુતોષ દીક્ષિતને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વાયુસેનાના આધુનિકીકરણની જવાબદારી સંભાળતા જોવા મળશે. આ સહીત એર માર્શલ  આશુતોષ દીક્ષિતને 06 ડિસેમ્બર 1986ના રોજ 138 કોર્સના ભાગ રૂપે કમિશન્ડ કરવામાં આવ્યા […]

ગોવામાં મીગ-29K ફાઈટર પ્લેન ક્રેશ થયું, પાઈલોટનો બચાવ

મુંબઈઃ ગોવામાં એક MiG-29K ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન આ અકસ્માત થયો હતો. પ્લેન ક્રેશ થયા બાદ પાયલોટ બહાર નીકળવામાં સફળ રહ્યો, જેના કારણે તેનો જીવ બચી ગયો. ભારતીય નૌકાદળે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામી બાદ પ્લેન બેઝ પર પરત ફરી રહ્યું હતું […]

ભારતીય વાયુસેનાની તાકાત થઈ બમણી- સેનાને ફ્રાંસ તરફથી વધુ ત્રણ રાફેલ વિમાન મળ્યા

ભારતીય વાયુંસેનામાં વધુ 3 રાફેલનો સમાવેશ હવે વધુ મજબૂત બનશે સેના   દિલ્હીઃ- ભારત પોતાની ત્રણેય સેનાને વધુ મજબૂત બનાવવાની દિશામાં સતત કાર્યશીલ રહે છે અને તે માટે અથાગ પ્રયત્ન કરી થી રહ્યા છે, ત્યારે રાફેલ એરક્રાફ્ટે ભારતની વાયુસેનાને વધુ મજબૂત બનાવી છે. ત્યારે હવે ભારતીય વાયુસેનાને વધુ ત્રણ રાફેલ આપવામાં આવ્યા છે, પ્રાપ્ત જાણકારી […]

એરફ્રોર્સ અને CRF પર જૈશના ચાર આતંકીઓ દ્વારા હુમલાનું જોખમ ,સુરક્ષા એજન્સીઓ એલર્ટ 

એરફ્રોર્સ અને CRF પર જૈશના આતંકીઓ દ્વારા હુમલાનું જોખમ ,સુરક્ષા એજન્સીઓ એલર્ટ  4 આતંકીઓની ઓળખ કરવામાં આવી   દિલ્હીઃ- દેશની શઆંતિનો ભંગ કરવાના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સીઆરપીએફ કેમ્પ, એરફોર્સ અને SOG પર મોટો હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ ચાર આતંકવાદીઓની ઓળખ કરી છે, જેઓ આ […]

દેશની ત્રણેય સેનામાં હવે કર્નલ-કેપ્ટનની નિવૃત્તિની વય એક સમાન કરવાની કવાયતઃ 58 વર્ષ કરવાની શક્યતાઓ

ત્રણેય સેનામાં રિટાર્યડની ઉંમર રસખી કરાશે અત્યારે આ ઉમંર જૂદી જૂદી છે લગભગ 58 વર્ષ કરવામાં આવી શકે છે. દિલ્હીઃ-તાજેતરમાં દેશની ત્રણેય સેનાઓ અનેક મોરચે સક્ષમ બની છે. કેન્દ્ર દ્રારા સતત સેનાઓને સંપૂર્ણ શક્તિથી સજ્જ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે  આર્મી, નેવી અને એરફોર્સમાં કર્નલ રેન્કના અધિકારીઓની નિવૃત્તિની ઉંમર હાલ જે જૂદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code