1. Home
  2. Tag "Ajay Manikrao"

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરને ભારતના નવા લોકપાલ તરીકે નિયુક્ત કરાયાં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરને ભારતના નવા લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના પહેલા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ આ પદ પર હતા. જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી તેમની નિવૃત્તિ પછી કાર્યકારી લોકપાલ હતા. જસ્ટિસ ખાનવિલકર મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ અજય માણિકરાવ ખાનવિલકરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code