રાજકોટના આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ, 250 MCFT પાણી ઠલવાશે
આજી-1માં પાણી ઠલવાયા બાદ ન્યારી-1 ડેમને પણ નર્મદાના નીરથી ભરી દેવાશે જુલાઈના અંત સુધી શહેરને પુરતો પાણી પુરવઠો મળી રહેશે ન્યારી-1માં પણ 250 એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાશે રાજકોટઃ શહેરમાં ચોમાસાના આગમન પહેલા શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે શહેરના આજી-1 ડેમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવાનો પ્રારંભ કરાયો છે. આજી-1 ડેમમાં […]