શા માટે મનાવવામાં આવે છે અક્ષય તૃતીયાનો તહેવાર,જાણો તેનું મહત્વ
અક્ષય તૃતીયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. આ તહેવાર વૈશાખ મહિનાની ત્રીજી તારીખે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયા એટલે. આનંદ, સફળતા અને સમૃદ્ધિમાં કોઈ કમી ન હોવી જોઈએ. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા વિધિ પ્રમાણે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ અવસર પર […]