દેશમાં કટ્ટરવાદીઓ ફરીથી એક્વિટ થવાની આશંકા, સુરક્ષા એજન્સીઓ વધારે સક્રિયા બની
                    નવી દિલ્હીઃ દેશમાં કટ્ટરવાદી તત્વો ફરીથી એક્ટીવ થયા હોય તેમ સુરતમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભારે પથ્થરમારો કરવાની ઘટના બની હતી. એટલું જ નહીં કાનપુરમાં ટ્રેનને એલપીજી સિલિન્ડરથી ઉડાવી દેવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં રાજસ્થાનના અજમેરમાં રેલવે ટ્રેક ઉપર સિમેન્ડના મોટા પથ્થર મુકીને ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટના સામે આવી છે. ગણતરીના દિવસોમાં જ એક પછી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

