આ સમયે ઘરની બહાર કચરો ફેંકશો તો ઘરમાં પ્રવેશશે અલક્ષ્મી,ધનનો દુકાળ પડશે!
હિંદુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં સ્વચ્છતા સંબંધી ઘણા મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. આપણા વડીલો પણ કહેતા રહે છે કે ઝાડુ મારવાનો યોગ્ય સમય છે. સૂર્યાસ્ત કે સાંજના સમયે ઝાડુ મારવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય […]