1. Home
  2. Tag "amarnath yatra 2023"

અમરનાથ યાત્રા થઈ પૂર્ણ – આ વર્ષ દરમિયાન ખરાબ હવામાન વચ્ચે પણ કુલ 42 લાખથી વઘુ ભક્તોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

શ્રીનગરઃ- શ્રીનગર સ્થિતિ અમરનાથ ઘાર્મિક સ્થાન દેશભરમાં લોકપ્રિય છે,અહી બાબા બર્ફાનીના દર્શન કરવા દેશભરમાંથી દરવર્ષે લાખો ભક્તો આવતા હોય છએ ત્યારે વર્ષ 2023 દરમિયાનની યાત્રાનો વિતેલા દિવસ એટલે કે 31 ઓગસ્ટ છેલ્લો દિવસ હોય અને આજરોજ આ યાત્રા પૂર્ણ થઈ ચૂકી છે જો કે આ વર્ષ દરમિયાન સતત હવામાન ખરાબ હતું છત્તા શ્રદ્ઘાળુઓની શ્રદ્ધા ઓછી […]

અમરનાથ યાત્રા 2023:અત્યાર સુધીમાં 3.35 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ‘બાબા બર્ફાની’ના કર્યા દર્શન

જમ્મુથી 3100 થી વધુ શ્રદ્ધાળુઓની 24મી ટુકડી થઈ રવાના  અત્યાર સુધીમાં 3.35 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન  શ્રીનગર:દક્ષિણ કાશ્મીર હિમાલયમાં સ્થિત અમરનાથ ગુફા મંદિર માટે ગુરુવારે 3,100 થી વધુ શ્રદ્ધાળુઓની 24મી ટુકડી અહીંના બેઝ કેમ્પથી રવાના થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે આ વાર્ષિક યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 3.35 […]

અમરનાથ યાત્રાઃ બાબા બર્ફાનીના દર્શન માટે આજે ચોથી ટૂકડી રવાના કરાઈ, 4,500થી વધુ યાત્રીઓ કરશે દર્શન

  શ્રીનગર – 1લી જુલાઈના રોજથી અનમરનાથ યાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે પ્રથમ દિવસે હજારો ભક્તોએ બાબા બર્ફઆનીના દર્શન કર્યા હતા ત્યાર બાદ કુલ 2 ટૂકડીઓ રવાના કરાઈ હતી ત્યારે આજરોજ સોમવારે બાબા બર્ફાનીના દર્શન માટે યાત્રાળુંઓની ચોથી ટીમને રવાના કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આજરોદ સવારે જમ્મુ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રામાં જોડાવા માટે  4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code