1. Home
  2. Tag "Amazing Benefits"

ખાલી પેટે જાયફળનું પાણી પીવાથી થાય છે અદભૂત ફાયદા

જાયફળ એ એક એવો મસાલો છે જેનો ઉપયોગ ભારતીય ઘરોના રસોડામાં થાય છે, જે ફક્ત ખોરાકનો સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેને પાણીમાં ભેળવીને ખાલી પેટ પીવાથી અદ્ભુત સ્વાસ્થ્ય લાભ મળે છે. પરંતુ ઘણા લોકો આ મસાલાના પ્રભાવશાળી ગુણધર્મોથી અજાણ છે. આ મસાલાનું સેવન કરવાથી પાચનતંત્ર તેમજ ત્વચા અને માનસિક […]

રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાઓ, સ્વાસ્થ્યને થશે આ 5 અદ્ભુત ફાયદા

દેશી ઘી એ ભારતીય રસોડાનું ગૌરવ છે. રોટલી અને પરાઠા પર ઘી નાખ્યા વિના કે ઘી લગાવ્યા વિના તે સ્વાદ કેવી રીતે મેળવી શકાય. તે માત્ર સ્વાદ માટે જ નહીં પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ અગણિત ફાયદા ધરાવે છે. તેથી જ વડીલો વારંવાર તમારા આહારમાં દેશી ઘીનો સમાવેશ કરવાની ભલામણ કરે છે. આજકાલ તમારા આહારમાં […]

સવારે નવશેકા પાણીમાં કાળુ મીઠુ મિક્સ કરી પીવાથી થશે અદભૂત ફાયદા

કોરોના પછી લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે. ત્યારે દરરોજ સવારે સાદા પાણીને બદલે નવશેકા પાણી સાથે કાળુ મીઠું મિક્સ કરીને પીવાથી શરીરને અનેક ફાયદા થશે, તેમજ અનેક બીમારીઓ શરીરથી દૂર રહેશે. આવુ પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે અને પાચન શક્તિ વધારે મજબુત બને છે. જેથી પેટમાં ગેસ અને પેટનું ફૂલવું ઘટાડે […]

રોજ રાત્રે તજના પાન બાળવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા

ભારતીય રસોડામાં એવા ઘણા મસાલા મોજૂદ છે જે ખાવાનો સ્વાદ બમણો તો કરે જ છે, પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ ધરાવે છે. આમાંથી એક તજના પાન છે, જેનો ઉપયોગ ખોરાકને વધુ સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. આ સિવાય તજ ઔષધિ તરીકે પણ કામ કરે છે. તેનો ઉકાળો અને ચા અનેક રોગોમાં ખૂબ જ […]

આંબળાના જ્યુસથી હાર્ટને મળે છે અદભૂત ફાયદા

આયુર્વેદ અનુસાર આમળાનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ જ કારણ છે કે દાદીના સમયથી આમળાનું જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર આમળાનું જ્યુસના ફાયદાઓ વિશે જાણ્યા પછી, તમે તેને તમારા રોજિંદા આહારનો ભાગ પણ બનાવશો. રોગપ્રતિકારક શક્તિ વધારોઃ જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો, […]

દરરોજ પાંચ સૂર્ય નમસ્કાર કરવાના થાય છે અદ્ભુત ફાયદાઓ

સૂર્ય નમસ્કાર કરવાથી કરોડરજ્જુની ગોઠવણી સારી રહે છે અને શરીરની મુદ્રા યોગ્ય રહે છે. આ સાથે, લવચીકતા પણ વધે છે અને બોડી શોપમાં દેખાય છે. 2022 માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં, સૂર્ય નમસ્કાર વિશે એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે અન્ય આસનો શરીરના એક ભાગ પર કામ કરે છે, ત્યારે સૂર્ય નમસ્કાર એ એક […]

દરરોજ બીટ ખાવાથી થાય છે અદભુત ફાયદા, કેટલીક બીમારીઓ હંમેશા માટે દૂર થઈ જશે

બીટ એક પૈષ્ટિક શાકભાજી છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેના ફાયદા વિશે વાત કરીએ. બીટ એક એવી શાકભાજી છે જે જમીનમાં અંદર ઉગાડવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડમાં વપરાય છે. જોકે ઘણા લોકો તેનો જ્યુસ પણ પીવે છે. બીટમાં ઘણા પોષકતત્વો હોય છે. તે આયર્નથી ભરપુર હોય છે. તેમાં ડાયેટરી ફાઈબર, નેચરલ શુગર, […]

રોજ બીટ ખાવાથી થાય છે અદભુત ફાયદા, આ બીમારીઓ હંમેશા માટે દૂર થઈ જશે

બીટ એક પૈષ્ટિક શાકભાજી છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તેના ફાયદા વિશે વાત કરીએ. બીટ એક એવી શાકભાજી છે જે જમીનમાં અંદર ઉગાડવામાં આવે છે. તેનો ઉપયોગ સલાડમાં વપરાય છે. જોકે ઘણા લોકો તેનો જ્યુસ પણ પીવે છે. બીટમાં ઘણા પોષકતત્વો હોય છે. તે આયર્નથી ભરપુર હોય છે. તેમાં ડાયેટરી ફાઈબર, નેચરલ શુગર, […]

ઉનાળામાં લીચી ખાવાના અદ્ભુત ફાયદા, તમારું સ્વાસ્થ્ય રહેશે સંપૂર્ણ રીતે ફિટ

લીચી સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં ખૂબ જ સમૃદ્ધ છે. એ વાત કોઈનાથી છુપી નથી કે લોકો પોતાની જાતને ફ્રેશ રાખવા માટે લીચી ખાય છે. કેટલાક ફળ એવા હોય છે જે ફક્ત ઋતુ પ્રમાણે જ મળે છે. જેમ કે કેરી અને લીચી ઉનાળામાં જ મળે છે. લોકો આ ફળ ખાવાનું ખૂબ પસંદ કરે છે. લીચી એક […]

ખજૂરને પાણીની જગ્યાએ નારિયેળ તેલમાં પલાળી ખાલી પેટ ખાઓ, અઠવાડિયામાં દેખાશે આશ્ચર્યજનક ફાયદા

નારિયેળ તેલમાં ખજૂર પલાળીને ખાવાથી શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. આ વાત થોડી અટપટી લાગી શકે છે. તેના ઘણાબધા ફાયદા વિશે જાણો. હાલમાં જ સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને કર્લી ટેલ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે દરરોજ સવારે ખાલી પેટે નાળિયેર તેલમાં પલાળેલી ખજૂર ખાય છે. ખજૂરમાં પ્રાકૃતિક ખાંડ હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code