અંબાજી અને થરાદ-ધાનેરા હાઈવે પર અકસ્માતના બે બનાવમાં બાળકીનું મોત, 13ને ઈજા
અંબાજી-કોટેશ્વર રોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માતમાં 6 લોકોને ઈજા થરાદ-ધાનેરા હાઈવે પર રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વર્ષની બાળકીનું મોત પોલીસે બન્ને બનાવોમાં અકસ્માતનો ગુનોં દાખલ કરી તપાસ હાથ ધરી પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે અંબાજી કોટેશ્વર રોડ પર કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોને ઈજાઓ […]