1. Home
  2. Tag "Ambaji Darshan"

દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ હોવાથી શક્તિપીઠ અંબાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર

આંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ સૂર્ય ગ્રહણ હોવાના લીધે અંબાજી મંદિરને આખો દિવસ બંધ રાખવામાં આવ્યું હતુ. અને સવારે 4:00 કલાકે માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ હોવાના કારણે કોઈપણ ધાર્મિક ગતિવિધિઓ અને પૂજાપાઠ બંધ રાખવામાં આવતું હોય છે.  હવે દેવ દિવાળીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code